સાળંગપુર ભક્તિના રંગે રંગાયું, રંગોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો ઉમટ્યા

સાળંગપુર મંદિરમાં હોળી પર રંગોત્સવનું આયોજન કરાયું હતું.

હોળીના તહેવારની ભક્તો-સંતોએ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.

મંદિરમાં 50 હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા.

આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.

આ પ્રસંગે 10 પ્રકારના 25 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરી ભક્તો પર છંટકાવ કરાયો હતો.

આ સાથે 1 હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. 

મંદિર પરિસરમાં 5000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો