rakhi rakshabandhan 1

30 કે 31 ઓગસ્ટ? ક્યારે છે રક્ષાબંધન? જાણો બંને દિવસના શૂભ મુહૂર્ત

logo
Arrow
rakhi rakshabandhan 10

આ વર્ષે રક્ષાબંધન ભદ્રને પગલે 2 દિવસ મનાવાશે. હિંદુ પંચાગ અનુસાર, રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ બંને દિવસે મનાવી શકાશે.

logo
Arrow
rakhi rakshabandhan 2

પરંતુ કેટલાક લોકો ભદ્ર કાળના સમય અને બંને દિવસે રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને હજુ પણ કન્ફ્યૂઝ છે.

logo
Arrow
rakhi rakshabandhan 3

આવો આપને રક્ષાબંધન પર ભદ્ર કાળના સમય અને બંને દિવસની તિથિઓ પર રાખડી બાંદવાના શુભ મુહૂર્ત અંગે જણાવીએ.

logo
Arrow
rakhi rakshabandhan 5

ભદ્ર કાળનો સમયઃ પંચાગ અનુસાર શ્રાવણ પૂનમ 30 ઓગસ્ટ સવારે 10.58 વાગ્યાથી આગામી દિવસ 31 ઓગસ્ટે સવારે 7.05 વાગ્યા સુધી રહેશે.

logo
Arrow
rakhi rakshabandhan 4

તેવામાં 30 ઓગસ્ટે શ્રાવણ પૂનમ સાથે જ ભદ્ર કાળનો આરંભ થાય છે અને તેનું સમાપન 9.02 વાગ્યે રાત્રે થશે.

logo
Arrow
rakhi rakshabandhan 6

30 ઓગસ્ટનું મુહૂર્તઃ આ દિવસે સમગ્ર દિવસ ભદ્ર રહેશે, તેથી આ દિવસે આપ રાત્રે 9.02 વાગ્યા પછી જ ભાઈને રાખડી બાંધી શકશો.

logo
Arrow
rakhi rakshabandhan 9

31 ઓગસ્ટનું મુહૂર્તઃ આ દિવસે સવારે 7.05થી પહેલા રાખડી બાંધવાનું મુહૂર્ત રહેશે. શ્રાવણ પૂનમ તિથિ સાથે જ રક્ષાબંધન સમાપ્ત થઈ જશે.

logo
Arrow
rakhi rakshabandhan 7

પંચાંગ અનુસાર રાખડી બાંધવાનો સૌથી સારો સમય 31 ઓગસ્ટે બ્રહ્મ મુહૂર્તમાં હશે. આ દિવસે સવારે 4.26થી સવારે 5.14 સુધી બ્રહ્મ મુહૂર્ત છે.

logo
Arrow

મલાઈકાએ અર્જુન સાથે તોડ્યા બધા સંબંધો? જાહ્નવી-અંશુલાને કર્યા અનફોલો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો