By Parth Vyas

PM નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચતત્વમાં વિલિન થઈ ગયા છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા

માતાના પાર્થિવ શરીરને કાંધ આપતાની સાથે PM મોદી ભાવુક થઈ ગયા

Arrow

PM મોદીએ ટ્વીટ કરી લખ્યું એક શાનદાર શતાબ્દીએ લીધો પ્રભુના ચરણોમાં વિરામ...

Arrow

PM મોદી માતાના પાર્થિવ દેહ પાસે બેસતાની સાથે જ ભાવુક થયા

Arrow

પોતાના ભાઈ સાથે PM મોદીએ માતા હીરા બાને મુખાગ્નિ આપી

Arrow

વડાપ્રધાન મોદીના માતાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું

Arrow

માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી વડાપ્રધાન મોદી ધ્યાન કરવા લાગ્યા હતા

Arrow