New Project - 2022-12-30T120015.575

By Parth Vyas

PM નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચતત્વમાં વિલિન થઈ ગયા છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે હીરાબાએ અંતિમ શ્વાસ લીધા

logo
3

માતાના પાર્થિવ શરીરને કાંધ આપતાની સાથે PM મોદી ભાવુક થઈ ગયા

logo
Arrow
1

PM મોદીએ ટ્વીટ કરી લખ્યું એક શાનદાર શતાબ્દીએ લીધો પ્રભુના ચરણોમાં વિરામ...

logo
Arrow
New Project - 2022-12-30T120043.381

PM મોદી માતાના પાર્થિવ દેહ પાસે બેસતાની સાથે જ ભાવુક થયા

logo
Arrow

પોતાના ભાઈ સાથે PM મોદીએ માતા હીરા બાને મુખાગ્નિ આપી

logo
Arrow

વડાપ્રધાન મોદીના માતાના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરીવળ્યું

logo
Arrow

માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી વડાપ્રધાન મોદી ધ્યાન કરવા લાગ્યા હતા

logo
Arrow