21767388b1c9e19728b4e822de6c9f9e

પાવાગઢ મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા અને વધેરવા પર પ્રતિબંધ મૂકાયો

logo
331751258_767429111383879_2216687556573410556_n

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકાતા ભક્તોમાં રોષ

logo
WhatsApp Image 2023-03-14 at 09.40.12 (1)

છોલેલું શ્રીફળ વેચનારા વેપારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

logo
WhatsApp Image 2023-03-14 at 09.40.13 (1)

ભક્તો મંદિરમાં આખું શ્રીફળ ધરાવીને તેને ઘરે જઈને પ્રસાદ કરી ખાઈ શકશે.

logo
WhatsApp Image 2023-03-14 at 09.40.13

મંદિરમાં સ્વચ્છતાનું કારણ ધરીને ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

logo
330344345_228886359539951_7163118454148842894_n

આ નવો નિર્ણય આગામી 20મી માર્ચના રોજ સોમવારથી અમલમાં આવશે.

logo
Snapinsta.app_1080_334797365_749946459897891_8531047824496107572_n

મંદિરના પ્રવેશ દ્વાર પર સિક્યોરિટી ગાર્ડ પ્રસાદ લઈને જતા ભક્તોનું ચેકિંગ કરશે. 

logo
વધુ વાંચો