zz

By Parth Vyas

જ્યારે પૂલ પરથી એકપછી એક લોકો પડ્યા..દુર્ઘટનાની ભયાનક તસવીરો

logo
મ5

મોરબીમાં રવિવારે પૂલ તૂટી પડતા મૃત્યુઆંક 141 પહોંચી ગયો છે

logo
Arrow
મ6

રિનોવેશન થયા પછી આ પૂલ ધરાશાયી થતા ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

logo
Arrow
મ8

અમે પૂલના ટૂકડા થયા પછી લોકોને પાણીમાં ખાબકતા જોઈ મદદ માટે દોડ્યા - પ્રત્યક્ષદર્શી

logo
Arrow

આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ, SDRF દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ છે

logo
Arrow

આ દુર્ઘટનામાં 177 લોકોનો આબાદ બચાવ કરાયો છે

logo
Arrow

વિવિધ જિલ્લામાંથી 40 ડોકટરોએ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી સારવાર શરૂ કરી દીધી છે

logo
Arrow

મોરબીમાં રવિવારની સાંજે મચ્છુ નદીમાં કેબલ બ્રિજ અચાનક ધરાશાયી થતાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા.

logo
Arrow

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા હતા. બ્રિજ તૂટી પડ્યા બાદ તેમણે સમીક્ષા બેઠક પણ યોજી હતી

logo
Arrow

ગુજરાત સરકારે અકસ્માતની તપાસ માટે 5 લોકોની એસઆઈટીની રચના કરી છે

logo
Arrow

જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે હેલ્પલાઇન નંબર 02822 243300 જાહેર કર્યો છે.

Arrow

કેબલ બ્રિજ ઘણો જૂનો હોવાનું કહેવાય છે. રાજા-મહારાજાઓના સમયનો આ પુલ ઋષિકેશના રામ-ઝુલા અને લક્ષ્મણ ઝુલા પૂલની જેમ ઝૂલતો જોવા મળતા, તેને ઝુલતા પૂલ તરીકે પણ ઓળખાય છે

Arrow