jaya 6

લોકપ્રિય કથાકાર જયા કિશોરી કેટલા કરોડની સંપત્તિની માલિક છે? જાણો

logo
jaya 5

જયા કિશોરીનો જન્મ રાજસ્થાનના સુજાનગઢમાં વર્ષ 1995માં થયો હતો.

logo
jaya 7

જયા કિશોરીનું મૂળ નામ જયા શર્મા છે, પરંતુ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને તેમને 'કિશોરીજી'ની પદવી અપાઈ છે. 

logo
jaya 4

તેમને બાળપણથી જ ભજન ગાવાનું પસંદ હતું. જયા કિશોરીના દાદા-દાદીએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.

logo
jaya 3

મીડિયા રિપોર્ટ્સ મુજબ જયા કિશોરીએ ઓપન સ્કૂલથી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

logo
jaya 2

જયા કિશોરી રિપોર્ટ્ મુજબ શ્રીમદભાગવત વાંચન માટે 9.50 લાખ રૂપિયા ફી લે છે. 

logo
jaya 1

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

logo
332335982_218590184031265_1058974817164878615_n

આ ઉપરાંત જયા કિશોરી યુ-ટ્યુબ વીડિયો, મોટિવેશનલ સ્પીચ, આલ્બમથી પણ કમાણી કરે છે.

logo
વધુ વાંચો