કિન્નરો પાસે માગી લો આ વસ્તુ, ચમકી ઉઠશે કિસ્મત
Arrow
@Social Media
ઘરના મંગળ કાર્યો જેમ કે લગ્ન, તહેવાર, બાળકના જન્મમાં કિન્નર આવે છે. તેમ
ને દક્ષિણા આપી આશીર્વાદ લેવું શુભ મનાય છે.
Arrow
કહેવાય છે કે કિન્નરોને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી આર્થિક સ્થિતિ સારી થ
ાય છે.
Arrow
ત્યાં જ એક એવી વસ્તુ છે, જે કિન્નરોથી પ્રાપ્ત થઈ જાય તો આર્થિક સ્થિતિ વ
ધુ મજબૂત થઈ શકે છે.
Arrow
આજે અમે આપને કહીશું કે કિન્નરોથી શું લેવું અતિ ફળદાયી કહેવાય છે.
Arrow
પૈસાઃ
કહેવાય છે કે કિન્નર પોતાની તરફથી કોઈને રૂપિયા આપતા નથી
Arrow
સિક્કોઃ
મનાય છે કે કિન્નર પાસે રૂ. 1નો સિક્કો માગો અને તે ખુશી-ખુશી આપે તો તે બહુ શુભ મનાય છે.
Arrow
માન્યતા છે કે કિન્નરો પાસે આ સિક્કો બુધવારના દિવસે માગવો જોઈએ.
Arrow
તેમની પાસેથી મળેલો સિક્કો લીલા કપડામાં લપેટી પર્સમાં મુકો.
Arrow
મનાય છે કે આ ઉપાયથી ધન સંબંધીત સમસ્યાઓના દૂર થવાનો યોગ બને છે.
Arrow
નોંધઃ
આ જાણકારી ફક્ત માન્યતાઓ અને વિવિધ માધ્યમો પર આધારિત છે. કોઈ પણ જાણકારીને માનતા પહેલા તજજ્ઞની સલાહ લેશો.
Arrow
NEXT:
82 વર્ષનો એક્ટર ચોથી વખત પિતા બનશે, 53 વર્ષ નાની છે ગર્લફ્રેન્ડ
Related Stories
રામ નવમીએ સાળંગપુરના કષ્ટભંજન દાદાનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો ખાસ શણગાર
Ram Navami પર બનશે ગજકેસરી યોગ, આ રાશિઓ પર રહેશે ભગવાન રામની વિશેષ કૃપા
પતિ માટે લકી હોય છે આ તારીખે જન્મેલી છોકરીઓ!
Chaitra amavasya પર ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો દેવી લક્ષ્મી ક્રોધિત થશે