pl 7

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે લગાવો આ છોડ, પૈસા ખૂટશે નહીં

logo
pl 4

છોડ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતા પરંતુ વાસ્તુ મુજબ કેટલાક છોડ ઘરનો માહોલ સારો કરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે.

logo
pl 3

વાંસના છોડ પોઝિટિવ એનર્જી આકર્ષિત કરવા માટે જાણીતો છે, ભારત સહિત ઘણા દેશોમાં તે ગુડલક પ્લાન્ટ તરીકે જાણીતો છે.

logo
pl 5

મની પ્લાન્ટ ઘરમાં ઘન અને શૌભાગ્યને આકર્ષિત કરે છે. તેને ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવું સારું મનાય છે.

logo
pl 1

હાઈડ્રેન્જિયા ખૂબ જ સુંદર અને સજાવટી છોડ છે જે ગુડલક અને પોઝિટિવિટીનું પ્રતિક છે. ઘરમાં આ છોડથી મન શાંત અને તણાવ મુક્ત રહે છે.

logo
pl 6

લાજવંતીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર મનાય છે. મનાય છે કે તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

logo
pl 2

સ્નેક પ્લાન્ટ પણ આવો જ છોડ છે, જે ઘરની સુંદરતા વધારવા સાથે ઘરની હવાને પણ શુદ્ધ કરે છે.

logo

આ 5 આદતો બદલી નાખજો, નહીંતર સમય પહેલા જ ઘરડા દેખાશો 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો