jaya-kishori-33

432000 વર્ષ પછી થશે કળયુગનો અંત, જયા કિશોરીએ જણાવ્યું હજુ કેટલા વર્ષ થયા 

logo
Arrow
g56d5d96bd_1689663014

પુરાણોમાં ચાર યુગો વિષે જણાવવામાં આવ્યું છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ

logo
Arrow
g56d5d96bd_1689663014

અત્યારે જે યુગ ચાલી રહ્યો છે તેમને કળયુગ કહેવામાં આવી રહ્યો છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ યુગમાં પાપ અને અત્યાચાર ખૂબ જ વધી જશે.

logo
Arrow
g59a4e0696_1689663390

હવે લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો છે કે કળયુગ ક્યારે શરૂ થયો અને કેટળ સમય સુધી રહેશે?

logo
Arrow
jaya-kishori-24

આ અંગે જ્યા કિશોરીએ યુટ્યુબ પર એક પૉડકાસ્ટમાં આ અંગે જણાવ્યું છે.

logo
Arrow
jaya-kishori-45

તેમણે કહ્યું છે કે કળયુગ 4 લાખ 32 હજાર વર્ષનો છે. હજુ 5 હજાર જેટલા જ વર્ષ થયા છે.

logo
Arrow
jaya-kishori-37

જયા કિશોરીએ કહ્યું કે પાંડવોના છેલ્લા રાજા પરિક્ષિતે જ્યારે કળયુગ સાથે વાત કઋ ત્યારે તેમણે કહ્યું હતું કે તમે મને જરા પણ પસંદ નથી.

logo
Arrow
jaya-kishori-19

રાજા પરિક્ષિતે જોયું કે એક બળદ જેમને ધર્મનું પ્રતિક માનવામાં આવે છે. તમેને ખૂબ મારવામાં આવ્યા. એક ગાય છે જેમને ધરતીનું પ્રતિક માનવામાં આવ્યું છે. તેમને પણ માર મારવામાં આવી રહ્યો છે. આ સમયને ખૂબ જ હિંસક ગણવામાં આવ્યો છે.

logo
Arrow
jaya-kishori-20

જ્યા કિશોરીએ કહ્યું કે, રાજા પરિક્ષિતે કહ્યું કે આ સમય આવવો જ ન જોઇ એ, જો આટલો હિંસક સમય આવશે તો હું તમને આજે જ મારી નાખીશ.

logo
Arrow
jaya kishori 2

જયા કિશોરીએ આગળ જણાવ્યું કે કળયુગે પછી રાજા પરિક્ષિતે કહ્યું કે મારા માં અનેક અવગુણ છે પરંતું આ પ્રકારના સમયે ભગવાનને પામવા ખૂબ જ સરળ હશે.

logo
Arrow
cropped-shiva-the-hindu-god-1165592_1280

ફક્ત નામ લેવાથી જ ભગવાનને પામી શકાશે.

Arrow

એક પૉડકાસ્ટ દરમિયાન સંત અમોઘ લીલા દાસે કહ્યું હતું કે કળયુગની શરૂઆત 28 ફેબ્રુઆરી 3120 ઇસવીસન પૂર્વે થઈ હતી.

Arrow

લગભગ 3120 + 2023 = 5143 વર્ષ થઈ ચૂક્યા છે એટલે કે હજુ કળયુગને 4,26,857 વર્ષ બાકી છે.

Arrow