jas 6

'હાર્દિકના MIમાં કમબેકથી બુમરાહ નારાજ', દિગ્ગજ ક્રિકેટરે આપ્યું નિવેદન

logo
jas 4

પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીકાંતનું માનવું છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં આવવાથી બુમરાહ નારાજ છે.

logo
jas 2

હાર્દિક ગુજરાત ટાઈટન્સ સાથે 2 સીઝન રમ્યા બાદ MIમાં પરત ફર્યો. તેણે 2015માં મુંબઈથી IPL કરિયરની શરૂઆત કરી હતી.

logo
jas 5

શ્રીકાંતે કહ્યું, 'બની શકે કે બુમરાહ પસ્તાઈ રહ્યો છે, આ તેનો અહં ભાવ પણ હોઈ શકે છે.'

logo
jas 7

'બની શકે બુમરાહ એ વાતથી નારાજ હોય કે તે મુંબઈ ઈન્ડિયન્સમાં રહ્યો, તેણે ટીમ માટે બધું આપ્યું, પરંતુ ટીમ હવે તેને લઈ રહી છે જે છોડીને જતો રહ્યો.'

logo
jas 1

હકીકતમાં જસપ્રીક બુમરાહને લઈને દાવો કરાયો છે કે તેણે મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું છે.

logo
jas 3

તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ લખ્યું કે-ક્યારેક શાંત રહેવું જ સારો જવાબ છે.

logo

ક્યારેક 12000 કરોડના માલિક હતા, આજે ભાડાના ઘરમાં રહે છે આ ઉદ્યોગપતિ!

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો