date 3

ઘી સાથે ખાઓ આ સસ્તું ડ્રાય ફ્રૂટ, વજન ઘટશે અને શક્તિ પણ વધશે

logo
date 1

ખજૂર સ્વાસ્થ્ય માટે ગુણોની ખાણ છે. તેમાં અઢળખ પોષક તત્વો મળે છે જે માનવ શરીરને ફાયદો કરે છે.

logo
date 5

ખજૂરના આયુર્વેદ મુજબ સેવન કરવાથી ઘણા ફાયદા શરીરને મળે છે.

logo
date 2

આયુર્વેદ મુજબ, ઘીમાં પલાળીને ખજૂર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને શરીરની અંદરની ઉર્જાને સજીવન કરે છે.

logo
date 4

આ પાચન, મૂડ અને ઊંઘમાં પણ મદદ કરે છે, ખજૂરમાં કોપર, સેલેનિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળે છે.

logo
date 6

તે હાડકાને મજબૂત રાખવામાં અને તેનાથી જોડાયેલા રોગથી પણ બચવામાં ખૂબ જરૂરી છે.

logo

આ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડરે કરી સગાઈ... સામે આવી તસવીરો 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો