bageshwardham-.jpg-9-2

ગુલામીથી લઈ સફળતા સુધી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાણો શું કહ્યું પોતાના જીવન અંગે

logo
Arrow
df9be0ac-7e2e-486d-8a15-48edd3bfb4f2-2

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં લાખો લોકો આવે છે. હવે ધરે ઘરે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ જાણીતું છે.

logo
Arrow
F0KyNeSX0AAz19u-3

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક કાગળ પર લોકોની સમસ્યા અને તેનો ઉપાય લખી કાઢે છે.

logo
Arrow
F0KzSCrWYAA69GR-3

એક ઇન્ટરવ્યૂમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના જીવન અંગે ખૂલીને જવાબ આપ્યા છે.

logo
Arrow
bageshwarr-3 (1)

તેમને પૂછવામાં આવ્યું કે તેમના જીવનને ત્રણ ભાગમાં વેચવામાં આવે જેમાં તે ગુલામીનું જીવન જીવતા હતા, બીજો આંશિક સફળ થયા અને ત્રીજો ભાગ ખૂબ સફળતા

logo
Arrow
bageshwardham-1--2 (1)

તેમને કહેવામાં આવ્યું કે તમે એક સ્ટાર માફક ચમકી રહ્યા છો. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, શરૂઆત થી લઈ આજ સુધીના લક્ષ્ય સુધી ગુરુની કૃપયા અને હનુમાનજીની કૃપા છે.

logo
Arrow
bageshwardham-.jpg-10-2 (1)

તેમણે કહ્યું કે સફળતાનો શ્રેય બાગેશ્વર હનુમાનજી અને અમારા દાદા ગુરુજીને જાય છે. એમ કહેવામાં આવે કે તેમણે નિમિત માટે મને પસંદ કર્યો છે.

logo
Arrow
955eb4b6-5cf2-46ee-9101-64030ea560b7-3

તેમણે કહ્યું કે સનાતન માટે મારા પાસે કઈક કરાવવા માંગે છે. તો તે કરી પણ રહ્યા છે. તે જ બોલી રહ્યા છે. બસ આ બધા માટે નિમિત માત્ર હું દેખાઈ રહ્યો છું.

logo
Arrow
bageshwardham-.jpg-3-2

પહેલા કદાચ હું ફક્ત મારા માટે માંગી રહ્યો હતો એટલે સીમિત હતો. હવે સમગ્ર વિશ્વ અને સનાતન હિન્દુ માટે માંગી રહ્યો છું એટલા માટે હવે અસીમિત છું.

logo
Arrow
cropped-iambageshwardhamsarkar_359667120_227316720255189_6218559391504067860_n

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું વધુ ભણેલ નથી. પરંતું એટલુ તો આવડે છે કે હું મારુ કામ કરી શકુ.

logo
Arrow
Snapinsta.app_359667116_833353298133058_3758440726350363991_n_1080