સવારે ખાલી પેટે પપૈયું ખાવાની ભૂલ ન કરતા, લેવામાંથી દેવામાં પડી જશો
પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. તેમાં ફેટ-કેલેરી ઓછું હોય છે.
એવા ઘણા લોકો હોય છે જે ખાલી પેટે પપૈયું ખાય છે. આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
પપૈયામાં એવા એન્ઝાઈમ હોય છે જે એલર્જી વધારી શકે છે. ખાલી પેટે પપૈયું ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યા વધી શકે છે.
પપૈયામાં 96 મિલીગ્રામથી વધુ વિટામીન સી હોય છે. ખાલી પેટે પપૈયું ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.
વધારે પપૈયું પાચન ક્રિયા પર ખરાબ અસર કરે છે જેથી પેટમાં બળતરા અને દુઃખાવો થઈ શકે છે.
ખાલી પટે પપૈયું ખાવાથી ડાયેરિયાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સારા તેંડુલકર કે સારા અલી ખાન, કોણ છે શુભમન ગિલની લેડી લવ? ખુલ્યું રહસ્ય!
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
શું હકીકતમાં બિયર પીવાથી વધે છે પેટ?
અનુષ્કા શર્મા દરરોજ નાસ્તામાં ખાય છે આ 3 વસ્તુ
દીપિકા પાદુકોણની ચમકદાર સ્કીનનું આ છે સિક્રેટ, પહેલીવાર એક્ટ્રેસ કર્યો ખુલાસો
50ની ઉંમરે પણ યુવાન દેખાવું હોય તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 3 વસ્તુ