ડાયાબિટીસના દર્દીઓ એ જાણો દરરોજ કેટલો સમય ચાલવું જોઈએ, આ રીતે રહેશે સુગર કંટ્રોલમાં

Arrow

ભારતમાં ડાયાબિટીસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને થોડા વર્ષોમાં તેનાથી પીડિત દર્દીઓની સંખ્યા બમણી થઈ જશે.

Arrow

જેનીટીક કારણો ઉપરાંત ખરાબ જીવનશૈલી પણ ડાયાબિટીસનું કારણ છે.આ રોગમાં શુગર લેવલને હંમેશા નિયંત્રણમાં રાખવું જરૂરી છે.

Arrow

આહાર ઉપરાંત, દર્દીઓ શારીરિક પ્રવૃત્તિ વધારીને તેમના ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકે છે.

Arrow

જેમને  ડાયાબિટીસ છે તો તમને વધુ ને વધુ ચાલવાની ટેવ પાડવી જોઈએ.

Arrow

જેટલું વધુ ચાલવામાં આવશે તેટલું જલ્દી સુગર લેવલ કંટ્રોલમાં આવશે.

Arrow

ડોકટરોનું કહેવું છે કે ડાયાબિટીસ હોય તેમણે દરરોજ 10 હજાર ડગલાં કે તેનાથી વધુ ચાલવું જોઈએ અથવા ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું જોઈએ

Arrow

જો તમે સતત 30 મિનિટ સુધી નથી ચાલી શકતા તો સવારે- બપોરે અને સાંજે 10-10 મિનિટ ચાલવું જોઈએ  

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો