virat 5

148 દિવસ બાદ નિંદ્રાથી જાગશે ભગવાન વિષ્ણુ, આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ

logo
d 1

દેવ ઉઠી એકાદશી 23 નવેમ્બરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે.

logo
d 2

દેવ ઉઠી એકદશીથી તમામ માંગલિક કાર્યો જેમ કે લગ્ન, મુંડન વગેરેના શ્રીગણેશ થાય છે અને 5 મહિનાના ચતુર્માસનું સમાપન થશે.

logo
d 4

આ વખતે દેવ ઉઠી એકાદશીએ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને મહાલક્ષ્મી યોગનો સંયોગ બની રહ્યો છે.

logo
lord-vishnu-ke-mantra

ભગવાન વિષ્ણુ લગભગ 148 દિવસ બાદ યોગનિંદ્રાથી જાગશે, જેના કારણે કેટલીક રાશિઓ પર શ્રીહરિની કૃપા વરરશે.

logo
d 3

મેષના જાતકો પર ધનની વર્ષા થશે. અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે. કોઈ મોટી ખુશખબર મળી શકે. સારા દિવસોની શરૂઆત થશે.

logo
k 6

કર્ક રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ થશે. કામના સ્થળે સહકર્મીઓને સાથ પ્રાપ્ત થશે. આ સમયે પૈસા કમાવવા માટે સૌથી સારો છે.

logo
d 5

તુલા રાશિના જાતકોને કરિયરમાં ઊંચું પદ પ્રાપ્ત થશે. રોકાણ માટે આ સમય સારો રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

logo
d 7

વૃશ્ચિક રાશિના જાતકોના મોટાભાગના કાર્યો સફળ રહેશે. સમાજમાં માન સન્માન વધશે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધશે.

logo

સુરતના પરિવારે કષ્ટભંજન દાદાને 1 કિલો સોનાથી બનેલો મુગટ-ગદા અર્પણ કર્યા

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો