By Parth Vyas

દિવાળી અને મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળવા દરમિયાન ભારત જોડો યાત્રાને ત્રણ દિવસ માટે વિરામ આપવામાં આવ્યો હતો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ‘ભારત જોડો યાત્રા’ 3 દિવસના વિરામ બાદ આજથી ફરી શરૂ થઈ છે.

Arrow

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી આ યાત્રા આજે 26.7 કિલોમીટરનો પ્રવાસ કરશે

Arrow

તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં 16 દિવસ સુધી આ યાત્રા ચાલુ રહેશે

Arrow

આ દરમિયાન 19 વિધાનસભા અને સાત સંસદીય ક્ષેત્રોમાંથી પસાર થઈને 375 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. 

Arrow

‘ભારત જોડો યાત્રા’ 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

Arrow