Image (4)

By Parth Vyas

દિવાળી અને મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળવા દરમિયાન ભારત જોડો યાત્રાને ત્રણ દિવસ માટે વિરામ આપવામાં આવ્યો હતો

logo
WhatsApp Image 2022-10-27 at 8.02.56 AM (2)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ‘ભારત જોડો યાત્રા’ 3 દિવસના વિરામ બાદ આજથી ફરી શરૂ થઈ છે.

logo
Arrow
Image (2)

રાહુલ ગાંધીના નેતૃત્વવાળી આ યાત્રા આજે 26.7 કિલોમીટરનો પ્રવાસ કરશે

logo
Arrow
Image (3)

તેલંગાણાના અલગ-અલગ ભાગોમાં 16 દિવસ સુધી આ યાત્રા ચાલુ રહેશે

logo
Arrow

આ દરમિયાન 19 વિધાનસભા અને સાત સંસદીય ક્ષેત્રોમાંથી પસાર થઈને 375 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. 

logo
Arrow

‘ભારત જોડો યાત્રા’ 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

logo
Arrow