F-lRUz0XwAAzht6

રામનગરી અયોધ્યામાં આજે દીપોત્સવ, 51 ઘાટો પર 24.60 લાખ દિવડા પ્રગટાવાશે

logo
ram 2

ભગવાન રામની નગરી અયોધ્યામાં ફરી એકવાર આ વર્ષે દિવાળીના તહેવારમાં નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે.

logo
F-gYIz7WkAAUwxD

આજે શનિવારે દીપોત્સવમાં 24.60 લાખ દીવડા રામ કી પૌડી પર પ્રજ્વલિત કરીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવશે. 

logo
F-gYI1MWUAAEVWY

આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ તથા રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેશે. 

logo
ram 3

શુક્રવાર સાંજથી જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દીવાની ગણતરી કરવામાં લાગી હતી.

logo
ram 4

કાર્યક્રમમાં 25,000 સ્વયંસેવકો 51 ઘાટો પર હાજર રહેશે. કાર્યક્રમ દરમિયાન આતશબાજી કરાશે.

logo
ram 5

સરયૂ નદીના તટ પર આતશબાજી કરવા માટે 80 લાખ રૂપિયા ખર્ચ કરાયા છે, આ માટે અલગથી મંચ તૈયાર કરવામાં આવ્યો છે.

logo

73 વર્ષના એક્ટર પાસે નથી કામ, કરિયર બર્બાદ થતા કહ્યું- આમિર ખાને મને... 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો