339654110_201043945980381_8506583445526787417_n

'અનુપમા'ની એક્ટ્રેસ અચાનક શોમાંથી શા માટે બહાર થઈ ગઈ? હવે જણાવ્યું કારણ

logo
334312947_727021925754224_468035981823736824_n

ટીવી એક્ટ્રેસ અનેરી વજાનીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે એક્ટ્રેસનું નવું સોન્ગ 'શહર મેં બેવફા' રિલીઝ થઈ ગયું છે.

logo
339525719_1646300429173821_4162872509151398515_n

અનેરીએ 'અનુપમા' શોમાં માલવિકાનું પાત્ર ભજવીને ફેન્સનું દિલ જીતી લીધું હતું.

logo
343287039_730171162183557_3390585414802227197_n

સીરિયરમાં સારી એક્ટિંગ છતા તેનો રોલ ટૂંકો કરીને અધવચ્ચે જ ખતમ કરી દેવામાં આવ્યો હતો.

logo
338719908_959177885217537_5795977826047933942_n

હવે એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં આ શો છોડવા પાછળનું કારણ જણાવ્યું છે. 

logo

એક્ટ્રેસ મુજબ, શોમાં તેનો રોલ ખતમ થઈ ગયો હતો. તેને જેટલું એક્ટ કરવાનું હતું તે કરી દીધું હતું.

logo

339684859_781779443049108_7657818876652538279_n

339684859_781779443049108_7657818876652538279_n

343301552_3469247690069199_5225141050922769723_n

અનેરી કહે છે, તેને શો છોડવાનું કોઈ દુઃખ નથી. તેને તેના રોલ માટે યાદ કરવામાં આવે છે.

logo
313489119_200471599095430_7000001388773327858_n

એક્ટ્રેસે એમ પણ કહ્યું કે, ફ્રેશ રહેવા માટે તે કામમાંથી બ્રેક લેતી રહે છે, તે જીંદગીને લઈને વધુ તણાવ નતી લેતી.

logo
320388242-542684844178362-598697787596309835-n_202212930426