By Yogesh Gajjar

અમદાવાદમાં 600 એકરમાં તૈયાર થયેલું સ્વામિનારાયણ નગર અંદરથી કેવું છે?

પ્રમુખ સ્વામી મરાહાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી 

Arrow

ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે એસ.પી રિંગ રોડ પર સ્વામિનારાયણ નગર તૈયાર કરાયું

Arrow

600 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવ્યું

Arrow

1100થી વધુ સંતો, 70 હજાર સ્વયંસેવકો મહોત્સવની તૈયારીમાં સેવા આપી રહ્યા છે.

Arrow

દિલ્હીના અક્ષરધામની પ્રતિકૃતિ રૂપે મંદિર ઊભું કરવામાં આવ્યું.

Arrow

સ્વામિનારાયણ નગરની ફરતે સાત દરવાજા, 45 વિભાગમાં વહેચાયું નગર

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો