રાતના સમયે જ કેમ ભસે છે કૂતરા?
ઘણીવાર જોવા મળે છે કે રાત થતા જ કૂતરાઓ ભસવાનું શરૂ કરી દે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે કૂતરાઓ રાતના અંધારામાં કેમ ભસ્યા કરે છે?
આપણા દેશમાં આને લઈને ઘણા પ્રકારના અંધવિશ્વાસ છે.
કેટલાક લોકો માને છે કે કૂતરા એટલા માટે ભસે છે કારણ કે તેમને આત્મા કે ભૂત દેખાતા હોય છે.
જોકે આ વાતની સાબિતી કરતા કોઈ નક્કર પુરાવાઓ હજુ સુધી મળ્યા નથી.
વિજ્ઞાન મુજબ કૂતરાઓ એટલા માટે ભસે છે કારણ કે તેઓ એકલતા અનુભવે છે.
ક્યારેક ક્યારેક કૂતરાઓ પોતાનો ડર છુપાવવા માટે ભસતા હોય છે.
Ayodhya થી પરત આવ્યા બાદ અમિતાભ બચ્ચને કેમ કહ્યું- 'સમય બળવાન'
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો