રામ લલ્લાની મનમોહક ત્રીજી મૂર્તિની તસવીર આવી સામે, શું તમે જોઈ?
અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની ત્રીજી મૂર્તિની તસવીર આવી સામે
આ પ્રતિમા બેંગલુરુના શિલ્પકાર જીએસ ભટ્ટ દ્વારા બનાવવામાં આવી છે
આ મૂર્તિ પણ ભગવાન રામના બાળ સ્વરૂપમાં જોવા મળી રહી છે
જો કે આ મૂર્તિ ક્યાં અને કયા ફ્લોર પર સ્થાપિત કરવામાં હજુ એ સ્પષ્ટ નથી
અગાઉ ભગવાન રામની સફેદ રંગની મૂર્તિની તસવીર સામે આવી હતી
ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે
રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી હતી
રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ 51 ઇંચની છે
જે કાળા પથ્થર પર કોતરવામાં આવી છે
Ayodhya થી પરત આવ્યા બાદ અમિતાભ બચ્ચને કેમ કહ્યું- ‘સમય બળવાન’
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો