શું શિયાળમાં રાતે ફ્રિજ બંધ કરવું જોઈએ કે નહીં?
Arrow
શિયાળામાં હવામાન ઠંડુ રહેતું હોય છે તો શું આવી સ્થિતિમાં રાત્રે ફ્રિજ બંધ કરવું જોઇએ કે નહીં ?
તો ટેકનોલોજીના નિષ્ણાતો એવું માને છે કે રેફ્રિજરેટરને સ્વીચ ઓફ કરવું યોગ્ય નથી, પછી તે શિયાળો હોય કે ઉનાળો
કેટલાક લોકો વીજળીનું બિલ ઓછું કરવા માટે રાત્રે રેફ્રિજરેટર બંધ કરતાં હોય છે
ફ્રીજને સ્વીચ ઓફ કરવાથી તમારું વીજળીનું બિલ ઘટી શકે છે પંરતુ તેની સેલ્ફ લાઈફને પણ અસર થઈ શકે છે
જો ફ્રિજ બંધ કરવામાં આવે તો ફ્રિજની અંદરનું તાપમાન વધી જાય છે
અંદરનું તાપમાન વધવાથી બેક્ટેરિયાનો ઉદ્ભવ થશે અને બેક્ટેરિયા ફેલાવાને કારણે વસ્તુઓ ઝેરી બની શકે છે
બેક્ટેરિયા ધરાવતી વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે
જો કોઈ રેફ્રિજરેટર 4 કલાકથી વધુ સમય માટે બંધ હોય તો તેમાં રાખવામાં આવેલું ફ્રોઝન ફૂડ ફેંકી દેવો જોઈએ
કોહલીની દીકરીએ કર્યો ડાંસ, કરીનાએ જોરદાર રિએક્શન આપ્યું, VIDEO
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
PAN કાર્ડ અપડેટ કરો નહીંતર... એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી!
માત્ર 1 રૂપિયામાં ઘરે લાવો TV, ફ્રીઝ કે AC; આ કંપનીમાં બમ્પર ઓફર
તમારા નામ પર કેટલા SIM એક્ટિવ છે? આ રીતે ચેક કરો