fridge-tips-hero_1614968955

શું શિયાળમાં રાતે ફ્રિજ બંધ કરવું જોઈએ કે નહીં?

logo
Arrow
032b2cc936860b03048302d991c3498fec940

શિયાળામાં હવામાન ઠંડુ રહેતું હોય છે તો શું આવી સ્થિતિમાં રાત્રે ફ્રિજ બંધ કરવું જોઇએ કે નહીં ?

logo
images (4)

તો ટેકનોલોજીના નિષ્ણાતો એવું માને છે કે રેફ્રિજરેટરને સ્વીચ ઓફ કરવું યોગ્ય નથી, પછી તે શિયાળો હોય કે ઉનાળો

logo
fridge-3_0_0

કેટલાક લોકો વીજળીનું બિલ ઓછું કરવા માટે રાત્રે રેફ્રિજરેટર બંધ કરતાં હોય છે

logo
f3ccdd27d2000e3f9255a7e3e2c48800ece7a

ફ્રીજને સ્વીચ ઓફ કરવાથી તમારું વીજળીનું બિલ ઘટી શકે છે પંરતુ તેની સેલ્ફ લાઈફને પણ અસર થઈ શકે છે

logo
Screenshot 2024-01-02 201617

જો ફ્રિજ બંધ કરવામાં આવે તો ફ્રિજની અંદરનું તાપમાન વધી જાય છે

logo
Screenshot 2024-01-02 201715

અંદરનું તાપમાન વધવાથી બેક્ટેરિયાનો ઉદ્ભવ થશે અને બેક્ટેરિયા ફેલાવાને કારણે વસ્તુઓ ઝેરી બની શકે છે

logo
Screenshot 2024-01-02 201447

બેક્ટેરિયા ધરાવતી વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે

logo
friz-1-1024x768

જો કોઈ રેફ્રિજરેટર 4 કલાકથી વધુ સમય માટે બંધ હોય તો તેમાં રાખવામાં આવેલું ફ્રોઝન ફૂડ ફેંકી દેવો જોઈએ

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો