Screenshot 2024-01-18 170425

કોણ છે પ્રેમાનંદ મહારાજના ગુરુ? જેમના ચરણ સ્પર્શ કરીને લે છે આશીર્વાદ, કરે છે સેવા

logo
347263460_830887041733505_4739535851675537797_n

વૃંદાવનના પ્રેમાનંદ મહારાજને બધા જાણે છે. પ્રેમાનંદ મહારાજના ઉપદેશો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

logo
Screenshot 2024-01-18 170553

પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુરના અખારી ગામમાં થયો હતો. તેમના ઘરનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતું.

logo
Screenshot 2024-01-18 170440

જેથી માત્ર 13 વર્ષની નાની ઉંમરે જ તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને આજે તેમની પાસે દેશના મોટા-મોટા લોકો પહોંચે છે.

logo
Screenshot 2024-01-18 170701

પરંતુ શું તમે જાણો છો કે પ્રેમાનંદ મહારાજના ગુરુ કોણ છે?

logo
293064157_446679494131114_3110543650352988833_n

વૃંદાવનના રાધવલ્લભ મંદિરના તિલકાયત અધિકારી શ્રીહિત મોહિત મરાલ મહારાજ પ્રેમાનંદ મહારાજના ગુરુ છે.

logo
Screenshot 2024-01-18 170258

શ્રીહિત મોહિત મરાલ ગોસ્વામી વૃંદાવનના રાધાવલ્લભ મંદિરના વર્તમાન તિલકાયત અધિકારી છે.

logo
Screenshot 2024-01-18 170835

મોહિત મરાલ મહારાજને જ્યારે પણ પ્રેમાનંદ મહારાજ મળે છે ત્યારે તેઓ તેમને સાષ્ટાંગ પ્રણામ કરે છે, તેમના ચરણ સ્પર્શ કરે છે અને આશીર્વાદ લે છે.

logo
Screenshot 2024-01-18 170759

પ્રેમાનંદ મહારાજને મોહિત મરાલ મહારાજે જ શરણાગત મંત્ર આપ્યો હતો અને દીક્ષા આપી હતી.

logo
8bccb4f79d3bc49f0f27ca8c7c8bf2f9

આ સિવાય પ્રેમાનંદ મહારાજના અન્ય એક ગુરુ પણ છે જેમનું નામ ગૌરાંગી શરણ મહારાજ છે. લોકો તેમને 'બડે ગુરુજી'ના નામથી પણ ઓળખે છે.

logo

પુત્રી રાશા સાથે રવિના ટંડને કર્યા સોમનાથ દાદાના દર્શન, કપાળ પર તિલક સાથે શિવભક્તિમાં લીન જોવા મળ્યા માતા-પુત્રી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો