દિવસમાં 8 વખત ભોજન કરતા હતા ભગવાન કૃષ્ણ! શું છે 56 ભોગ પ્રસાદ ચડાવવા પાછળની કહાણી?
ગોવર્ધન પૂજા હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક છે, જેનો સંબંધ ભગવાન કૃષ્ણ સાથે છે.
ગોવર્ધન પૂજા કાર્તિક શુક્લ એકમના દિવસે ઉજવાય છે, જેમાં ભગવાન કૃષ્ણની સાથે ગાય અને બળદની પણ પૂજા કરાય છે.
ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન કૃષ્ણને 56 ભોગ પ્રસાદ ચડાવવામાં આવે છે, આ પાછળ ખૂબ જ રસપ્રદ કહાણી છે.
ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા કે ગોવાળિયા ઈન્દ્રદેવની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરે, આ વાતથી ઈન્દ્રદેવ ક્રોધિત થઈ ગયા.
તેમણે ગોળમાં આંધી-તોફાન સાથે ભારે વરસાદ શરૂ કર્યો, ત્યારે કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકી લીધો, તેના નીચે ગોકુળવાસીઓએ આસરો લીધો.
આ દરમિયાન કૃષ્ણ 7 દિવસ ખાધા-પીધા વગર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો, ત્યારે આખરે ઈન્દ્રદેવે હાર માની લીધી.
આ બાદથી ગોવર્ધન પૂજા થવા લાગી અને કૃષ્ણને 56 ભોગ પ્રસાદ ચડાવવાની પરંપરા શરૂ થઈ.
ઘડપણ આવતા પહેલા કરી લેવા જોઈએ આ 4 કામ, મહાભારતમાં યુધિષ્ઠિરને મળી હતી શીખ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય