feey-dgvFsLfIX9E-unsplash

ઘરની સફળતામાં વધારો કરે છે આ છોડ, માલામાલ કહે છે લગાવનાર

logo
Arrow

Photos @Unsplash

samuel-charris-4mrk6vMOj-A-unsplash

વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા છોડવાઓનનો ઉલ્લેખ કર્યો છે જેને ઘરમાં લગાવવા ઘણા શુભ મનાય છે.

logo
Arrow
stephanie-harvey-T0inbt7nRME-unsplash

વાસ્તુ અનુસાર, ગુણકારી એલોવેરાનો છોડ ફક્ત આરોગ્ય જ નહીં પણ આપની આર્થિક સ્થિતિને પણ સુધારે છે.

logo
Arrow
mufid-majnun-LVcjYwuHQlg-unsplash

વાસ્તુના અનુસાર, જે ઘરમાં એલોવેરાનો છોડ હોય છે, ત્યાં ક્યારેય આર્થિક તંગી આવતી નથી.

logo
Arrow
eugenivy_now-YTcgiHrdZng-unsplash

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવા ઘરોમાં રહેનારા સદસ્યોના દરેક કાર્યમાં તેમને સફળતા મળવાની શરૂ થઈ જાય છે.

logo
Arrow
mariia-zakatiura-v4Bb3BG6tiw-unsplash

વાસ્તુ પ્રમાણે, જે ઘરમાં એલોવેરા (કુંવારપાઠું) હોય છે ત્યાં પ્રેમ, પ્રગતિ, ધન, પ્રમોશન અને પ્રતિષ્ઠા વધે છે.

logo
Arrow
stanos-9l028jbxAF8-unsplash

જોકે, વાસ્તુમાં એલોવેરાના છોડ લગાવવાની ફિક્સ જગ્યાની જાણકારી પણ આપવામાં આવી છે.

logo
Arrow
matthew-ball-2L11W39hDYo-unsplash

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, એલોવેરાના છોડને ઘરની પૂર્વ દિશામાં જ લગાવો. તેનાથી મનને શાંતિ મળશે.

logo
Arrow
feey-nU9U66FMutc-unsplash

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ છોડવાને દક્ષિણ-પૂર્વ ખૂણામાં લગાવવો પણ ઠીક છે. સફળતા માટે ઘરની પશ્ચિમ દિશામાં લગાવો.

logo
Arrow
samuel-charris-4mrk6vMOj-A-unsplash

વાસ્તુ પ્રમાણે, બસ એક ખ્યાલ રાખો કે આ છોડવાને ઉત્તર-પશ્ચિમ ખૂણામાં ભૂલમાં પણ ના રાખવા જોઈએ.

logo
Arrow