Screenshot 2024-01-08 151225

Vastu Tips: ઘરમાં આ દિશામાં રાખો હનુમાનજીની મૂર્તિ, આવશે સુખ-સમૃદ્ધિ

logo
11_37_283207782bajrangbali

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તમામ દેવી-દેવતાઓની પૂજા કરવાના અલગ-અલગ નિયમો અને ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

logo
71+lve0VDlL._AC_UF894,1000_QL80_

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની તસવીરોને ખૂબ જ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે.

logo
हनुमान-जी

ભગવાનની તસવીરો લગાવવા માટે પણ કેટલાક વાસ્તુના નિયમો છે, જેના વિશે લોકોને ખબર હોવી જોઈએ.

logo
Screenshot 2024-01-08 151242

હિન્દુ ધર્મમાં ભગવાન હનુમાનને કળિયુગના દેવતા માનવામાં આવે છે અને તેઓ સરળતાથી પ્રસન્ન પણ થઈ જાય છે.

logo
Screenshot 2024-01-08 151441

ઘરમાં હનુમાનજીની તસ્વીર લગાવવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

logo
c89510a8405a210693c0a1f3a3d6440f

વાસ્તુ અનુસાર, હનુમાનજીની મૂર્તિ અથવા તસવીરને દક્ષિણ દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે.

logo
19_09_2022-lord-hanuman_2_23081180

આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ હનુમાનજીની મૂર્તિ આ દિશામાં લગાવો ત્યારે હનુમાનજી બેઠેલી અવસ્થામાં હોવા જોઈએ.

logo
Screenshot 2024-01-08 151543

ઘરમાં હનુમાનજીની તસવીરને ઉત્તર દિશા તરફ મુખ કરીને લગાવવી જોઈએ.

logo
Screenshot 2024-01-08 151258

વાસ્તુના નિયમો અનુસાર, હનુમાનજીની તસવીર અથવા મૂર્તિને ક્યારેય બેડરૂમમાં ન રાખવી જોઈએ.

logo

કોણ છે સ્વાતિ મિશ્રા, જેમના ભજને PM મોદીને કર્યા ભાવવિભોર

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો