ભૂલમાં પણ દાન ના કરવી જોઈએ આ 5 વસ્તુ, વધતી જશે મુશ્કેલી
Arrow
@unsplash
હિન્દુ ધર્મમાં દાનનું ખાસ મહામ્ય કહેવાયું છે. કહે છે કે શુભ અવસરો પર દા
ન કરવાથી માણસના ઘરમાં ક્યારેય ધનની ખોટ નથી રહેતી.
Arrow
પણ શું આપ જાણો છો કે કેટલીક ચીજો દાન કરવાથી બચવું જોઈએ, આવી ચીજો અંગે જ
ાણો છો, જે ક્યારેય દાનમાં ના આપવી જોઈએ.
Arrow
1- એવી માન્યતા છે કે પ્લાસ્ટિક, સ્ટીલ, કાચ કે એલ્યુમિનિયમથી બનેલા વાસણન
ું દાન ના કરવું જોઈએ. આવું કરનારા હંમેશા નુકસાન ઉઠાવે છે.
Arrow
2- ક્યારેય પણ કોઈને અણીદાર ચીજો જેવી કે, ચાકુ, સોય, કાતર વગેરે દાન ના ક
રવા જોઈએ, આવું કરવાથી ભાગ્ય પર ઘણી ખરાબ અસર પડે છે.
Arrow
3- વ્યક્તિને ક્યારેય સાવરણીનું દાન ના કરવું જોઈએ. એવું મનાય છે કે આ દાન
થી ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડવા લાગે છે.
Arrow
4-વ્યક્તિને ક્યારેય રૂમાલનું દાન કે ભેટ આપવો જોઈએ નહીં તેવું જ્યોતિષવિદ
ો કહે છે. તેનાથી સંબંધોમાં તિરાડ પડે છે.
Arrow
5- વાસ્તુ અનુસાર, પોતાના કાંડા પર બાંધેલી ઘડિયાળ કોઈ બીજાને આપવી જોઈએ ન
હીં, તેનાથી જીવનમાં નકારાત્મકતા સંચારનો પ્રભાવ વધે છે.
Arrow
જમવાની ચીજો, વસ્ત્ર, શિક્ષા, અને દિવાનું દાન કરવું શુભ મનાય છે. આ ચીજોનું દાન કરવાથી જીવન સુખમય બને છે.
Arrow
સારા અલી ખાને લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં હોટનેસની તમામ હદો કરી પાર, આપ્યા સિઝલિંગ પોઝ - ગુજરાત તક
Related Stories
શનિદેવને પ્રસન્ન કરવા કરો આ કામ, તમારા પર રહેશે વિશેષ કૃપા
ચાણક્યએ જણાવ્યા છે પ્રગતિના 4 મંત્ર, કંગાળ પણ ધનવાન બની જાય છે
શ્રાવણ માસમાં શનિનો ખાસ યોગ, આ રાશિઓ પર ઘટશે સાડે સતીનો પ્રભાવ
ચાતુર્માસમાં 4 મહાયોગ: ભગવાન વિષ્ણુ અને મહાદેવની આ રાશિ પર વિશેષ કૃપા