મહાઅષ્ટમી પર બની રહ્યા છે બે શુભ યોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે  

11 APR 2024

ચૈત્ર નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે

નવરાત્રીમાં આઠમ તિથિના દિવસે માતા ગૌરી અને કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે

જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે મહાઅષ્ટમી પર સર્વાર્થસિદ્ધિ અને રવિ યોગનું નિર્માણ થવાનું છે

આ શુભ યોગ 3 રાશિઓ માટે શુભ માનવામાં આવી રહ્યો છે

વૃષભ રાશિમાં ધન લાભના યોગ બની રહ્યાં છે અને તમારું કોઈ અટકેલુ કાર્ય પૂર્ણ થશે

કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં પ્રગતિની તક ઉભી થશે, કોઈ પ્રિયજન સાથે મુલાકાત થશે

કન્યા રાશિમાં પણ ધન લાભના યોગ બને છે, ભેટ અને સન્માનો લાભ મળશે. સુખદ યાત્રાઓનો સંયોગ બનશે

મકર રાશિમાં ધન-સંપત્તિના મામલે સુધારો થશે. કરિયરમાં સારી તકની પ્રાપ્તિ થશે. પરિવારમાં પ્રસન્નતા આવશે.

મીનના જાતકો માટે દેવુ અને ખર્ચથી રાહત મળશે. કરિયરની સમસ્યાઓ દૂર થશે. પારિવારિક વાદ-વિવાદ ઉકેલાશે.