સૂર્યનું મીન રાશિમાં ગોચર, 15 માર્ચથી આ 4 રાશિના લોકોની પરેશાનીઓ વધશે
11 MAR 2024
15 માર્ચે સૂર્ય કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષીઓ કહે છે કે સૂર્ય મીન રાશિમાં જવાથી 4 રાશિઓની સમસ્યાઓ વધી શકે છે.
મેષઃ- મેષ રાશિના જાતકો માટે આ સૂર્ય સંક્રમણ શુભ રહેશે નહીં. વાદ-વિવાદ વધી શકે, સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે, સંપત્તિનું નુકસાન થઈ શકે છે.
કોર્ટના મામલામાં તમારે નિરાશ થવું પડી શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે વધુ મહેનત કરવી પડશે
સિંહ:- કાર્યસ્થળ પર ષડયંત્રથી બચવાનો પ્રયાસ કરો. ઓફિસ પોલિટિક્સથી દૂર રહો. ઉતાર-ચઢાવ હોવા છતાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે.
સિંહ રાશિના લોકો માટે પણ સૂર્યનું આ ગોચર શુભ નથી દેખાતું, સ્વાસ્થ્ય બગડી શકે છે
તુલા:- તુલા રાશિના લોકોની આવક પર અસર થઈ શકે છે. આ ગોચરના કારણે નોકરી અને ધંધા પર વિપરીત અસર પડી શકે છે.
વ્યસ્ત કાર્ય શેડ્યૂલ અને દબાણને કારણે, તમારી દિનચર્યાને ફરીથી ગોઠવવી પડી શકે છે. તણાવ અનુભવશો. ઘરનું સુખદ વાતાવરણ બગડી શકે છે.
મીન- અંગત જીવનમાં દલીલો અસ્વસ્થતા રહેશે. આ સમય દરમિયાન તમારું અભિમાન બીજાના મનને ઠેસ પહોંચાડી શકે છે. તેનાથી સંબંધોમાં અંતર વધશે.