પિતૃના નારાજ થવા પર મળે છે આ 6 સંકેત, નજરઅંદાજ કરનારા થઈ જાય છે બરબાદ
આ વર્ષે અષાઢની અમાસ શુક્રવાર, 5 જુલાઈના રોજ છે. કેહવાય છે કે આ દિવસે પિતૃ એમના વંશજોને આશીર્વાદ આપવા ધરતી પર આવે છે.
શાસ્ત્રો અનુસાર, એકવાર પિતૃ નારાજ થઈ જાય તો વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે અને પિતૃઓની નારાજગીના 6 મહત્વપૂર્ણ સંકેત હોય છે.
1. પિતૃ નારાજ હોય તો પરિવારના વંશમાં વૃદ્ધિ નથી થતી. ઘરના લોકો સંતાનહીન રહી જાય છે. ઘણીવાર તો લગ્નમાં પણ અડચણો આવવા લાગે છે.
2. જો તમારા બનતા કામ બગડી જાય અને જરુરી કાર્યોમાં અડચણો આવે છે તો આ પિતૃઓના નારાજ થવાના લક્ષણ છે.
3. જો ઘરના આંગણમાં પીપળાનો છોડ ઉગી આવે તો સમજી લો કે પિતૃદોષ આવ્યો છે. તેનાથી વિવિધ મોરચે તમારી સમસ્યાઓ વધશે.
4.ઘરમાં નાની-નાની વાતો પર ઝઘડા થવા લાગે, ઘરના સદસ્યોના વચ્ચે મતભેદ થાય તો એ પણ પિતૃઓની નારાજગીનો સંકેત છે.
5.જો ઘરનો કોઈ સદસ્ય અચાનક દુર્ઘટનાનો શિકાર થઈ જાય કે બીમારીમાં રહેવા લાગે તો આ પણ પિતૃઓની નારાજનો ઈશારો છે.
6.જો કોઈ વ્યકિતનું ખિસ્સું ઘણું કમાવા છતા પણ ખાલી રહે છે. જો તમને ધંધામાં અચાનાક નુકસાન થવા લાગે તો સમજી લો કે પિતૃઓમાં નારાજગી છે.
જાપાની બ્યૂટી ફેસ માસ્ક, દૂધની જેમ ચમકી જશે સ્કિન
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?