shanidev 1

શનિ દેવને છે આ બાબતોથી સખત નફરત, આજે જ કરી લો તેનાથી અંતર

logo
Arrow
shanidev 4

જ્યોતિષમાં શનિગ્રહને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પણ આ પીડિત હોવા પર જ જાતકોને નકારાત્મક ફળ આપે છે

logo
Arrow
shanidev 5

વૈદિક જ્યોતિષ અનુસાર, શની રાશિ પરિવર્તન અઢી વર્ષમાં એક જ વખત કરે છે

logo
shanidev 7

જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિ ઉચ્ચ સ્થિતિમાં બેઠા છે તો તે જીવનમાં દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકે છે.

logo
Arrow

શનિ કર્મના આધારે જ ફળ આપે છે. આવો જાણીએ કે શનિને કઈ બાબતથી નફરત છે.

logo
Arrow

જો કોઈના ઉધાર લીધેલા નાણા સમય પર ન આપવામાં આવે તો શનિ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

logo
Arrow

જે લોકો પગ ઘસીને ચાલે છે, શનિ તેમને હંમેશા પરેશાન કરે છે. આવા લોકોના બધા કામો બગડે છે.

logo
Arrow

ઘણીવાર લોકો ખાલી બેસીને પગ હલાવે છે તો તે સૌથી ખરાબ આદત મનાય છે. આવું કરતા શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં તણાવ આવે છે.

logo
Arrow

રસોઈઘરમાં ગંદા વાસણ મુકવા સૌથી ખરાબ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આ ભુલ ભુલથી પણ ના કરવી જોઈએ.

logo
Arrow

એવું માનવામાં આવે છે કે બાથરૂમને પણ ગંદુ ન છોડવું જોઈએ આવું કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ વધે છે.

logo

જીવનમાં સફળતા માટે વડીલોનો આશીર્વાદ હોવો જરૂરી છે, પણ અમુક લોકો મોટાઓનો આદર નથી કરતા, જે પણ શનિદેવની નજરમાં સૌથી ખરાબ છે.

logo
Arrow

રસ્તામાં ચાલતા અહીં તહીં થુકવું પણ ખોટી આદતો પૈકીનું એક મનાય છે. જે પણ શનિદેવની દ્રષ્ટીએ ખોટું છે.

logo