શનિ દેવને છે આ બાબતોથી સખત નફરત, આજે જ કરી લો તેનાથી અંતર
Arrow
જ્યોતિષમાં શનિગ્રહને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પણ આ પીડિત હોવા પર જ
જાતકોને નકારાત્મક ફળ આપે છે
Arrow
વૈદિક જ્યોતિષ અનુસાર, શની રાશિ પરિવર્તન અઢી વર્ષમાં એક જ વખત કરે છે
જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિ ઉચ્ચ સ્થિતિમાં બેઠા છે તો તે જીવનમાં દરેક
વસ્તુ પ્રાપ્ત કરી શકે છે.
Arrow
શનિ કર્મના આધારે જ ફળ આપે છે. આવો જાણીએ કે શનિને કઈ બાબતથી નફરત છે.
Arrow
જો કોઈના ઉધાર લીધેલા નાણા સમય પર ન આપવામાં આવે તો શનિ તેમના માટે મુશ્કે
લી ઊભી કરી શકે છે.
Arrow
જે લોકો પગ ઘસીને ચાલે છે, શનિ તેમને હંમેશા પરેશાન કરે છે. આવા લોકોના બધ
ા કામો બગડે છે.
Arrow
ઘણીવાર લોકો ખાલી બેસીને પગ હલાવે છે તો તે સૌથી ખરાબ આદત મનાય છે. આવું ક
રતા શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં તણાવ આવે છે.
Arrow
રસોઈઘરમાં ગંદા વાસણ મુકવા સૌથી ખરાબ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છ
ે. આ ભુલ ભુલથી પણ ના કરવી જોઈએ.
Arrow
એવું માનવામાં આવે છે કે બાથરૂમને પણ ગંદુ ન છોડવું જોઈએ આવું કરવાથી શનિદ
ેવ ગુસ્સે થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ વધે છે.
જીવનમાં સફળતા માટે વડીલોનો આશીર્વાદ હોવો જરૂરી છે, પણ અમુક લોકો મોટાઓનો
આદર નથી કરતા, જે પણ શનિદેવની નજરમાં સૌથી ખરાબ છે.
Arrow
રસ્તામાં ચાલતા અહીં તહીં થુકવું પણ ખોટી આદતો પૈકીનું એક મનાય છે. જે પણ
શનિદેવની દ્રષ્ટીએ ખોટું છે.
NEXT:
ઘરે આવતા પહેલા માં લક્ષ્મી આપે છે આ 5 સંકેત, કંગાળને પણ કરી દે ધનવાન - ગુજરાત તક
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ