શનિ દેવને છે આ બાબતોથી સખત નફરત, આજે જ કરી લો તેનાથી અંતર

Arrow

જ્યોતિષમાં શનિગ્રહને એક ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પણ આ પીડિત હોવા પર જ જાતકોને નકારાત્મક ફળ આપે છે

Arrow

વૈદિક જ્યોતિષ અનુસાર, શની રાશિ પરિવર્તન અઢી વર્ષમાં એક જ વખત કરે છે

જો કોઈ વ્યક્તિના જીવનમાં શનિ ઉચ્ચ સ્થિતિમાં બેઠા છે તો તે જીવનમાં દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકે છે.

Arrow

શનિ કર્મના આધારે જ ફળ આપે છે. આવો જાણીએ કે શનિને કઈ બાબતથી નફરત છે.

Arrow

જો કોઈના ઉધાર લીધેલા નાણા સમય પર ન આપવામાં આવે તો શનિ તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

Arrow

જે લોકો પગ ઘસીને ચાલે છે, શનિ તેમને હંમેશા પરેશાન કરે છે. આવા લોકોના બધા કામો બગડે છે.

Arrow

ઘણીવાર લોકો ખાલી બેસીને પગ હલાવે છે તો તે સૌથી ખરાબ આદત મનાય છે. આવું કરતા શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં તણાવ આવે છે.

Arrow

રસોઈઘરમાં ગંદા વાસણ મુકવા સૌથી ખરાબ, તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આ ભુલ ભુલથી પણ ના કરવી જોઈએ.

Arrow

એવું માનવામાં આવે છે કે બાથરૂમને પણ ગંદુ ન છોડવું જોઈએ આવું કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ વધે છે.

જીવનમાં સફળતા માટે વડીલોનો આશીર્વાદ હોવો જરૂરી છે, પણ અમુક લોકો મોટાઓનો આદર નથી કરતા, જે પણ શનિદેવની નજરમાં સૌથી ખરાબ છે.

Arrow

રસ્તામાં ચાલતા અહીં તહીં થુકવું પણ ખોટી આદતો પૈકીનું એક મનાય છે. જે પણ શનિદેવની દ્રષ્ટીએ ખોટું છે.