સાળંગપુર કષ્ટભંજન દાદાને 1 કિલો સોનાથી બનેલો મુગટ-ગદા અર્પણ કરાયા
સાળંગપુરમાં હનુમાનજી મંદિરની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થવા પર શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
આ મહોત્સવમાં સુરતના ઘનશ્યામ ભંડેરી પરિવાર દ્વારા કષ્ટભંજન દાદાને મુગટ તથા અન્ય આભૂષણો અર્પણ કરાયા હતા.
હનુમાનજી દાદાને 1 કિલો સોનાથી બનેલો હીરા જડિત મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો.
મુગટની સાથે દાદાને સોના-હીરા જડિત ગદા અને કળા કરતા મોર ભેટ કરાયા હતા.
મુગટમાં 7200 ડાયમંડ મળી કુલ 375 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
10 કારીગર દ્વારા 3 મહિનાની મહેનતે તમામ સુવર્ણ મુગટ સહિતના દાગીના બનાવાયા હતા.
ડિસેમ્બરથી રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો, ચારેય બાજુથી મળશે સફળતા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!