400645096_750006907165731_1561539987019445057_n

કાળી-ચૌદશે સાળંગપુરના કષ્ટભંજન દાદાને હીરા-ચાંદીના વાઘાનો શણગાર, અન્નકૂટ ધરાવાયો

logo
401729189_749942890505466_3080476712628058851_n

સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદશે દાદાને 14 કિલો ચાંદી અને 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘાનો શણગાર કરાયો.

logo
400470231_750006873832401_5085891803269065397_n

કાળી ચૌદશ નિમિત્તે આજે મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

logo
401615697_749891717177250_3399257551883626729_n

કષ્ટભંજન દાદાના આ વાઘામાં 15 કિલો ચાંદી, મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા જડેલા છે.

logo
400950936_749942810505474_5914401013823405043_n

સાથે વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર કરેલું છે.

logo
Screenshot 2023-11-11 175233

કષ્ટભંજન દાદાને દિવાળીના પર્વ નિમિત્તે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.

logo
401647825_749942773838811_79238003003828471_n

જેમાં દાદાને જાત-જાતના પકવાન અને મિઠાઈનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

logo

તમારા ઘરે ભેળસેળવાળી કાજુ કતરી તો નથી આવી ગઈને? આ રીતે 1 મિનિટમાં ચેક કરો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો