Arvind-Trivedi-as-Ravan-in-Ramanand-Sagar-Ramayan

મરતા સમયે રાવણે લક્ષ્મણને જણાવ્યા હતા સફળતાના 3 મોટા રહસ્ય

logo
ra 2

24 ઓક્ટોબર મંગળવારે સમગ્ર દેશમાં દશેરાના તહેવારની ઉજવણી થશે. દશેરાના અસત્ય પર સત્યના જીતના પ્રતિક તરીકે ઉજવાય છે.

logo
ra 1

રામાયણ કથા અનુસાર, રાવણનું વધ ભગવાન રામના હાથે થયું હતું. મનાય છે કે રાવણ દુનિયાનો મોટો વિદ્વાન હતો.

logo
main-qimg-e17a7ff685529adb8ddc1bfeb1500d09-pjlq

રાવણે મૃત્યુ સમયે લક્ષ્મણને કહ્યું હતું કે, રાવણ નીતિ અને શક્તિનો મહાન જાણકાર હતો. અને 3 ઉપદેશ આપ્યા હતા.

logo
main-qimg-3c9ebbf25310e30ddd22e561d9e16a0d-lq

પ્રથમ ઉપદેશ રાવણે લક્ષ્મણને કહ્યું હતું, શુભકાર્ય બને તેટલું વહેલા કરવું જોઈએ. તેના માટે રાહ ન જોવી જોઈએ. જીવન ક્યારે સમાપ્ત થઈ જાય, ખબર નહીં પડે.

logo
main-qimg-f79e63be55a0f20a89a751b81dbaaac0-lq

બીજો ઉપદેશ શત્રુ તથા રોગને ક્યારેય સામાન્ય ન સમજવા. નાનામાં નાનો શત્રુ પણ જીવન માટે ઘાતક થઈ શકે. જેમ રાવણે રામ, લક્ષ્મણ અને વાનર સેનાને તુચ્છ સમજી.

logo
MV5BYzE0ODZlZWQtYWU1NS00OGE4LThkNzItYzg5ZDE0Y2M5ZmUxXkEyXkFqcGdeQXVyODAzNzAwOTU@._V1_UY1200_CR685,0,630,1200_AL_

ત્રીજો ઉપદેશ જીવન સાથે જોડાયેલી વાતો હંમેશા ગુપ્ત રાખવી જોઈએ. જો આ રહસ્ય કોઈની સામે આવશે જીવન પર ખરાબ અસર પડી શકે.

logo
nmew-os0xogmdn69w90f8joi7awpx5acokhyn1tc3su7avo

રાવણે નાભિમાં અમૃત કુંડ હોવાની વાત વિભીષણને ખબર હતી અને આ જ રાવણની હારનું કારણ બની ગઈ.

logo

સુરતમાં ઉમિયાધામમાં આઠમની મહાઆરતી જુઓ ડ્રોન કેમેરાની નજરે 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો