હનુમાનજીની અનુમતિથી પ્રવેશ, પછી હાથી-સિંહની મૂર્તિ, જુઓ રામ મંદિરની નવી તસવીર
રામ લલ્લાની મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠાનું મહૂર્ત નજીક છે. અયોધ્યાથી સતત તૈયારીની તસવીરો સામે આવી રહી છે.
ગુરુવારે રામ મંદિરના પ્રવેશ દ્વાર પર હનુમાનજી, સિંહ, હાથી અને ગણેશજીની પ્રતિમા લગાવાઈ છે.
આ મૂર્તિઓને પગથિયાની બાજુમાં સ્લેબો પર લગાવવામાં આવી છે.
આ બાદ સિંહની મૂર્તિ પણ લગાવવામાં આવી છે.
સૌથી ઉપરના સ્લેબ પર ભગવાન હનુમાનજીની મૂર્તિ એક તરફ છે, બીજી તરફ 'ગરુડ'ની મૂર્તિ છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
આ કાર્યક્રમને લઈને મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકીય નેતાઓ તથા રામ ભક્તો હાજરી આપશે.
મલાઈકા-અર્જુનનો સંબંધ તૂટ્યો! લગ્ન માટે નથી તૈયાર, થઈ ગયું બ્રેકઅપ?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?