ભાગ્યશાળી લોકોને હોય છે શરીરના આ 3 અંગો પર તલ, જીવનભર રહે છે અમીર
સમુદ્ર શાસ્ત્ર મુજબ, જો શરીર પર તલ હોય તો તેમનો અલગ-અલગ મતલબ થાય છે.
શરીર પર કેટલાક તલ એવા છે જે તમારા માટે શુભ હોય છે, જ્યારે કેટલાક સારા નથી મનાતા.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર, કોઈ વ્યક્તિની હથેળી પર વચ્ચે તલ હોય તે કિસ્મતનો ધનવાન હોય છે.
સમુદ્ર શાસ્ત્ર મુજબ, મુઠ્ઠી બંધ કરતા સમયે જો તલ છુપાતો હોય તો આવી વ્યક્તિ જીવનમાં ખૂબ પૈસા કમાય છે.
સમુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિના જમણા ગાલ પર તલ હોય તો તેને ખૂબ શુભ માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિના નાક પર તલ હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આવા લોકો જીવનમાં ખૂબ પૈસા કમાય છે.
આ કારણે પતિ-પત્નીના સંબંધો પડી શકે નબળા
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય