Ma-Laxmi_4

નવા વર્ષમાં ઘરે લાવશો આ વસ્તુ તો થઈ જશો માલામાલ, માં લક્ષ્મીજી થશે પ્રસન્ન

logo
content_image_1975286e-7048-4e8c-9290-f5ae3c5081ee

થોડા દિવસો બાદ નવા વર્ષની શરૂઆત થશે. આવી સ્થિતિમાં નવા વર્ષમાં જ્યોતિષમાં જણાવેલા કેટલાક ઉપાય કરવાથી ઘરમાં માં લક્ષ્મીજીનું આગમન થઈ શકે છે.

logo
mansion-interior

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નવા વર્ષે કેટલીક એવી વસ્તુઓ બજારમાંથી ઘરે લાવવામાં આવે તો માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે 

logo
મોરપીંછ_1e17b3f5_1612324760174_sc_cmprsd_40

મોર પીંછઃ  ભગવાન શ્રીકૃષ્ણને મોર પીંછ ખૂબ જ પ્રિય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં મોર પીંછ રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

logo
tulshi_1562658614

તુલસીનો છોડઃ નવા વર્ષની શરૂઆત પહેલા જ ઘરમાં તુલસીનો છોડ લાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર નવા વર્ષે તુલસીનો છોડ ઘરમાં લાવવાથી આર્થિક લાભ થઈ શકે છે.

logo
turtle-is-a-symbol-1

કાચબોઃ કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. નવા વર્ષે જો તમે તમારા ઘરે તાંબા અથવા પિત્તળનો કાચબો લાવશો તો બધી સમસ્યાઓથી મુક્તિ મળશે.

logo
shankh

શંખઃ શંખને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.

logo

બુલેટ ટ્રેન ટર્મિનલ વીડિયોનું કરાયું અનાવરણ, જુઓ રમણીય નજારો 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો