ભાગ્યશાળીના માથા પર હોય છે આવી રેખા, આજીવન રહે છે માલદાર
સમુદ્ર શાસ્ત્ર મુજબ માથા પરની રેખાઓ વ્યક્તિના ભાગ્ય વિશે ઘણું બધું જણાવે છે.
જે વ્યક્તિના કપાળ પર પહેલી રેખા હોય છે તે ધનની રેખા હોય છે.
સમુદ્ર શાસ્ત્ર મુજબ, માથા પરની આ રેખા આંખની ભમર પાસે બને છે. તે જેટલી સ્પષ્ટ દેખાય, એટલો જ વ્યક્તિ કિસ્મતવાળો હોય છે.
આ રેખાનું સ્પષ્ટ દેખાવાનો મતલબ છે કે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ પૈસા કમાશે.
સમુદ્ર શાસ્ત્ર મુજબ, જો આ રેખા સ્પષ્ટ ન હોય અથવા કપાયેલી હોય તો તે સારું માનવામાં નથી આવતું.
માથા પરની આવી રેખા સંકેત આપે છે કે આ વ્યક્તિને જીવનમાં આર્થિક સંકટનો સામનો કરવો પડશે.
શાસ્ત્ર મુજબ, કપાળથી નીચે જે ત્રીજી રેખા હોય છે, તે વ્યક્તિની કિસ્મત ચમકાવી શકે છે.
આવી રેખા ઓછા લોકોના કપાળે જ જોવા મળે છે. જેમના પણ માથે આ દેખાય છે, તે હંમેશા સુખી રહે છે.
WPL 2024: ચેમ્પિયન બન્યા બાદ બૉયફ્રેન્ડ સાથે જોવા મળી Smriti Mandhana, જાણો કોણ પલાશ મુછલ છે?
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?