rama 1

રામલલ્લાની મૂર્તિમાં વિરાજમાન છે ભગવાન વિષ્ણુના 10 અવતાર, જાણો તેનો મતલબ

logo
rama 3

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ લલ્લાની મૂર્તિ સામે આવી, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોનું વર્ણન છે.

logo
rama 2

સાથે મૂર્તિમાં સૂર્ય, ગણેશ, ચક્ર, શંખ, ગદા, સ્વસ્તિક, ગરુડ અને હનુમાનજીનું પણ વર્ણન છે.

logo
rama 4

આવો જાણીએ રામ લલ્લામાં વર્ણિત ભગવાન વિષ્ણુના તમામ અવતારો વિશે.

logo
mat 1

મત્સ્ય: માન્યતા મુજબ, એક રાક્ષસે વેદો ચોરીને સમુદ્રમાં છુપાવી દીધો હતો. ત્યારે મત્સ્ય અવતારમાં ભગવાને વેદો મેળવ્યા અને સ્થાપિત કર્યા.

logo
mat 3

કૂર્મ: આમા ભગવાન કાચબો બનીને પ્રગટ થયા હતા. શ્રીહરિએ સમુદ્રમંથનમાં મંદર પર્વતને પોતાના કવચ પર રાખીને સંભાળ્યો હતો.

logo
mat 4

વરાહ: હિન્દુ ધર્મગ્રંથો મુજબ વરાહ ભગવાનનો ત્રીજો અવતાર છે. આ અવતારમાં તેમણે હિરણ્યાક્ષ રાક્ષસનો વધ કર્યો હતો.

logo
mat 6

નૃસિંહ: નૃસિંહ અવતારમાં ભગવાને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરતા રાક્ષસ હિરણ્યાકશ્યપનો વધ કર્યો હતો.

logo
mat 7

વામન: ભગવાને આમાં બ્રાહ્મણ બાળકના રૂપમાં પ્રહલાદના પૌત્ર રાજા બલિ પાસે દાનમાં ત્રણ પગલા ધરતી માંગી હતી.

logo
mat 8

પરશુરામ: દશાવતારમાં તે ભગવાનનો છઠ્ઠો અવતાર હતા. તે શિવના પરમ ભક્ત હતા. શિવજીએ તેમને પરશુ શસ્ત્ર આપ્યું હતું.

logo
mat 2

શ્રીરામ: ભગવાનના દસ અવતારમાં એક મર્યાદા પુરુષોત્તમ રામ હતા. રામચરિતમાનસ અને રામાયણ બંનેમાં શ્રીરામનો ઉલ્લેખ છે.

શ્રીકૃષ્ણ: ભાગવત ગ્રંથમાં શ્રીકૃષ્ણની કહાણીઓ છે. તેમના ગોપાલ, દેવકિ નંદન, વાસુદેવ, મોહન, માખણચોર જેવા નામ છે.

ભગવાન બુદ્ધ: ભગવાનનો દસમો અવતાર બુદ્ધ છે. તેઓ બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે.

કલ્કી: કલ્કી ભગવાનનો છેલ્લો અવતાર મનાય છે. પુરાણ મુજબ 'કલ્કિ' અવતાર કળિયુગના અંતમાં થશે. આ બાદ ધરતીથી તમામ પાપનો વિનાશ થશે.

ભારતીય ટેનિસ સ્ટાર Sania Mirza જાણો કેટલા કરોડની છે માલકિન

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો