Fy9dDPWWcAEKTWg

અમદાવાદમાં ભગવાન જગન્નાથનો સોનાવેશ શણગાર, જોઈને ભક્તો થયા ભાવવિભોર

logo
Fy82YQXakAAkYkR

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતીકાલે નીકળવાની છે. 

logo
Fy9Xd5BaUAEDITW

અષાઢી બીજના દિવસે જગન્નાથ નગર ચર્યાએઓ નીકળવાના છે.

logo
Fy9shIRaQAEiQmi

ત્યારે રથયાત્રાના આગલા દિવસે જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે.

logo
Fy9setMagAAQqiN

દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે સોમવારે જગન્નાથજીને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા. 

logo
Fy9zbSqWwAMQmSD

એવામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. 

logo
Fy9XWjRakAEyhBu

ભગવાનના સોનાવેશ શણગારમાં મયુર જેવી ડિઝાઈનના ઘરેણા બનાવવામાં આવ્યા હતા. 

logo
Fy9aZTlaUAIlMSc

રથયાત્રામાં આ વખતે 100થી વધુ ટ્રકો, 30 જેટલા અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે.

logo
New Project