ચૈત્રી નવરાત્રી પર અંબાજી મંદિર રંગબેરંગી લાઈટોઝી ઝળહળી ઉઠ્યું, જુઓ તસવીરો
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રીવેણી સંગમ યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની ધામધુમથી ઉજવણી
પ્રથમ નોરતે અંબાજી મંદિર પરિસર રાત્રિના સમયે રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું હતું.
અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું.
અંબાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું.
અંબાજી મંદિર ખાતે કુલ 4 પોલ ચાચર ચોકમાં લગાવવામાં આવ્યા. શિખર પાસે પણ 8 પોલ લગાવવામાં આવ્યા.
અંબાજીમાં પ્રથમ નોરતે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
મંદિરમાં નેપાળ અને અમેરિકાથી પણ ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય