500 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ કેદાર યોગ, 3 રાશિના જાતકો પર થશે ધન વર્ષા
20 એપ્રિલે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ થશે જે બાદ એક ખૂબ જ દુર્લભ અને શુભ કેદાર યોગ બની રહ્યો છે.
જ્યોતિષવિદો મુજબ કુંડળીના ચાર ભાવમાં જ્યારે 7 ગ્રહ એકસાથે ભેગા થાય ત્યારે કેદાર યોગ બને છે.
ચાર ભાવમાં 7 ગ્રહોની આવી સ્થિતિ આજથી 500 વર્ષ પહેલા જોવા મળી હતી.
કેદાર યોગ મેષ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ અપાવી શકે છે. કરિયર-બિઝનેસ માટે સમય ઉત્તમ રહેશે.
સિંહ રાશિના જાતકોને નોકરીમાં સારા સમાચાર મળી શકે. નોકરીમાં પ્રમોશન કે વૃદ્ધિ થઈ શકે છે.
ધન રાશિના જાતકો માટે આ સમય પ્રોપર્ટીમાં રોકાણની દ્રષ્ટિએ શુભ રહેશે. આવકમાં પણ વૃદ્ધિ થશે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
આ રાશિઓને સપ્ટેમ્બર ફળશે, ઘન લાભથી લઈને નોકરીના યોગ!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ