Screenshot 2024-01-12 150905

ક્યારેય નથી ગયા સ્કૂલ, નેત્રહીન હોવા છતાં પણ જાણે છે 22 ભાષાઓ, જાણો કોણ છે રામભદ્રાચાર્ય

logo
08_55_246628412jagadguru-swami-rambhadracharya

એક બાળક જેણે તેની પ્રથમ કવિતા 3 વર્ષની ઉંમરે લખી હતી. એટલું જ નહીં માત્ર 7 વર્ષની ઉંમરે તેણે 60 દિવસમાં શ્રી રામચરિતમાનસની 10,900 ચોપાઈ અને શ્લોકો કંઠસ્થ કરી લીધા.

logo
Screenshot 2024-01-12 150848

જી હાં, અહીં અમે બીજા કોઈની નહીં પરંતુ જગદગુરુ શ્રી રામભદ્રાચાર્યની વાત કરી રહ્યા છીએ.

logo
Screenshot 2024-01-12 150608

રામભદ્રાચાર્યજીનું સાચું નામ ગિરધર મિશ્રા છે

logo
kanpur-asd

તમે બધા આચાર્ય રામભદ્રાચાર્યજીથી પરિચિત જ હશો.

logo
Screenshot 2024-01-12 150703

જગદગુરુનો જન્મ 14 જાન્યુઆરી 1950ના રોજ ચિત્રકૂટમાં થયો હતો.

logo
download (2)

રામભદ્રાચાર્યજીએ બીમારીના કારણે જન્મના 2 મહિના પછી જ તેમની બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.

logo
newproject-2023-10-27t215725-954-1698425082

તમને જાણીને નવાઈ લાગશે કે રામભદ્રાચાર્યજી ક્યારેય શાળાએ ગયા નથી.

logo
images

પરંતુ દિવ્ય દ્રષ્ટિથી તેમણે લગભગ 80થી વધુ ગ્રંથોની રચના કરી. તેઓ 22થી વધુ ભાષાઓના જાણકાર છે.

logo
rambhadracharya modi

વર્ષ 2015માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

logo

આ શખ્સ કરે છે નીતા અંબાણીનો મેક-અપ, દરરોજ કમાય છે 1 લાખ રૂપિયા -

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો