Screenshot 2023-12-17 145719

હનુમાનજીને કેવી રીતે કરવા પ્રસન્ન?, જાણી લો ઉપાય

logo
hanuman-1_0

મંગળવારને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. બજરંગબલીને ખુશ કરવા માટે આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે.

logo
Screenshot 2023-12-17 145742

મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. પૂજામાં હનુમાનજીના મંત્રના જાપ કરવા શુભ માનવામાં આવે છે.

logo
Screenshot 2023-12-17 145844

મંગળવારના દિવસે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. એવું કહેવા છે કે આમ કરવાથી સાહસ અને પરાક્રમ વધે છે.

logo
Screenshot 2023-12-17 145921

ભક્તો મંગળવારે હનુમાનજીને પ્રસાદમાં બેસનના લાડુ, બૂંદીના લાડું ધરાવે છે. આમ કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

logo
Screenshot 2023-12-17 150014

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ બજરંગબલીને પ્રસન્ન કરી શકાય છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે.  

logo
Screenshot 2023-12-17 150417

મંગળવારે બજરંગ બાણના પાઠ કરવાથી બજરંગબલી ખુશ થાય છે. સાથે જ હનુમાનજીની આશીર્વાદ પણ મળે છે.

logo

'દબંગ' ઓફિસરનું નામ સાંભળીને ફફડે છે માફિયાઓ, જાણો કોણ છે IAS Sonia Meena 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો