અયોધ્યા જેવું ભવ્ય છે મુસ્લિમ દેશમાં બની રહેલું આ હિન્દુ મંદિર
PM નરેન્દ્ર મોદી વર્ષ 2024માં બે મંદિરોનું ઉદ્ઘાટન કરશે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે.
આ પછી 14 ફેબ્રુઆરીએ તેઓ મુસ્લિમ દેશ UAEમાં એક વિશાળ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
PM મોદીને મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે BAPS સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
મુસ્લિમ દેશમાં બની રહેલું આ મંદિર અયોધ્યાના રામ મંદિર જેટલું જ ભવ્ય છે.
આ મંદિર 55,000 ચોરસ મીટરમાં બની રહ્યું છે. ભારતીય કારીગરો દ્વારા તેનું કોતરણી કામ કરાયું છે.
UAEમાં પથ્થરો પર કોતરણી કરીને બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે.
તેની ઉંચાઈ 108 ફૂટ છે. આ મંદિર બનાવવા માટે અંદાજે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
વર્ષ 2015માં પીએમ મોદી UAEની મુલાકાતે ગયા હતા. ત્યારે UAEએ આ મંદિર માટે 17 એકર જમીન ફાળવી હતી.
પીએમ મોદીએ 2017માં તેનો શિલાન્યાસ કર્યો હતો.
2024ના પ્રથમ દિવસે ગુજરાતનો ડંકો, સૂર્ય નમસ્કારનો રેકોર્ડ બન્યો
Next Story
અયોધ્યા જેવું ભવ્ય છે મુસ્લિમ દેશમાં બની રહેલું આ હિન્દુ મંદિર
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
સૌથી વિશ્વાસું લોકોને પણ ન કહેતા આ 3 વાત
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ