સાળંગપુરની હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાના કરો દર્શન, હનુમાન જયંતીએ અનાવરણ
Arrow
બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલા હનુમાન મંદિરે આ મૂર્તિ પંચધાતુમાંથી
બનાવાઈ છે.
Arrow
સાળંગપુરમાં હનુમાન જયંતિ મહોત્સવને પગલે બે દિવસ ઉજવણીનો માહોલ છે.
Arrow
સાંજે 4.30 કલાકે કષ્ટભંજનદેવની આ વિશાળ મૂર્તિનું અનાવરણ થશે.
Arrow
5 અને 6 એપ્રિલે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાયરો, મારૂતિયજ્ઞ, અન્નકૂટ દર્શન
વગેરે લાભ લેવા આવશે ભક્તોનું ઘોડાપુર
Arrow
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 174 વર્ષ પહેલા અહીં હનુમાનજીની સ્થાપ
ના કરાઈ
Arrow
4 કરોડના ખર્ચે તૈયાર થઈ છે દાદાની આ મૂર્તિ
Arrow
મૂર્તિના દર્શન 7 કિલોમીટર દૂરથી પણ થઈ જશે.
Arrow
સાળંગપુર ધામ હવે 'કિંગ ઓફ સાળંગપુર' તરીકે ઓળખાશે.
Arrow
1.35 લાખ સ્કવેરફૂટમાં તૈયાર થશે 'કિંગ ઓફ સાળંગપુર' પ્રોજેક્ટ
Arrow
1500 દર્શનાર્થી બેસી શકે તેવી વ્યવસ્થા, 62 હજાર સ્કવેરફૂટ વિસ્તારમાં ભવ
્ય ગાર્ડન
Arrow
ગાર્ડનમાં પણ એક સાથે 12000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
30 વર્ષ બાદ શનિ-સૂર્યનો દુર્લભ સંયોગ, 3 રાશિઓના 20 દિવસ ગોલ્ડન!
જન્માષ્ટમી પર મંગળ બદલી ચાલ, આ 5 રાશિઓને વર્ષભર મોજે દરિયા!
ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી 5 વાતો, જે દરેક વિદ્યાર્થીએ જાણવી જરૂરી છે
શું રાત્રે 12 વાગ્યે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ? જાણો સત્ય