Screenshot 2024-01-09 133145

શનિ દેવને પ્રસન્ન કરવા મકરસંક્રાંતિ પર કરો આ વસ્તુઓનું દાન

logo
Arrow
Screenshot 2024-01-09 133229

શનિની સાડાસાતીના પ્રભાવથી બચવા કાળા તલ તાંબાના પાત્રમાં દાન કરવા

logo
mithu

મકર સંક્રાંતિના દિવસે મીઠું દાન કરો જેથી ખરાબ સમયમાંથી છુટકારો મળી શકશે

logo
donation

મકર સંક્રાંતિ પર વસ્ત્રો દાન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

logo
ghee-1

આ દિવસે ઘીનું દાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે જે માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે

logo
NPIC-2021614133555

સાત પ્રકારના અન્નદાનથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે

logo
Screenshot 2024-01-09 133730

મકર સંક્રાંતિના દિવસે કાળા ધાબળાનું દાન કરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે

logo
leche-de-arroz-thermorecetas

આ દિવસે ચોખા, દૂધ જેવી સફેદ વસ્તુનું દાન ધન પ્રાપ્ના યોગ બનાવે છે

logo
Screenshot 2024-01-09 133903

સરસવનું તેલ તાંબા પાત્રમાં ભરી દાનમાં આપવાથી દુઃખ દૂર થાય છે

logo

18 જાન્યુઆરીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો