શનિ દેવને પ્રસન્ન કરવા મકરસંક્રાંતિ પર કરો આ વસ્તુઓનું દાન

Arrow

શનિની સાડાસાતીના પ્રભાવથી બચવા કાળા તલ તાંબાના પાત્રમાં દાન કરવા

મકર સંક્રાંતિના દિવસે મીઠું દાન કરો જેથી ખરાબ સમયમાંથી છુટકારો મળી શકશે

મકર સંક્રાંતિ પર વસ્ત્રો દાન કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

આ દિવસે ઘીનું દાન કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે જે માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે

સાત પ્રકારના અન્નદાનથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે

મકર સંક્રાંતિના દિવસે કાળા ધાબળાનું દાન કરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે છે

આ દિવસે ચોખા, દૂધ જેવી સફેદ વસ્તુનું દાન ધન પ્રાપ્ના યોગ બનાવે છે

સરસવનું તેલ તાંબા પાત્રમાં ભરી દાનમાં આપવાથી દુઃખ દૂર થાય છે

18 જાન્યુઆરીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો