યાત્રાધામ શામળાજીમાં ભક્તોનો ઘોડાપૂર, શામળિયાની એક ઝલક માટે પડાપડી
યાત્રાધામ શામળાજી ખાતે અધિક પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા હતા.
વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી.
પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના દર્શનના અનેરા મહત્વને લઈને ભક્તોનું ઘોડાપૂર.
પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સાજ શણગાર કરાયા હતા.
આ પ્રસંગે નિજ મંદિરને ફૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું.
દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બનશે.
NEXT:
ટીવીની 'સંસ્કરી વહુ' શમા સિકંદરેનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, બિકીનીમાં આપ્યા પોઝ
Related Stories
શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ખરીદવી શુભ
શ્રાવણ મહિનામાં આ 5 વસ્તુઓનું દાન બનાવશે તમને ધનવાન
શ્રાવણ મહિનામાં આ ભૂલો ના કરતાં, નહિતર ભગવાન શિવ થશે ક્રોધિત
ચાતુર્માસમાં 4 મહાયોગ: ભગવાન વિષ્ણુ અને મહાદેવની આ રાશિ પર વિશેષ કૃપા