યાત્રાધામ શામળાજીમાં ભક્તોનો ઘોડાપૂર, શામળિયાની એક ઝલક માટે પડાપડી
યાત્રાધામ શામળાજી ખાતે અધિક પૂર્ણિમા નિમિત્તે શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા હતા.
વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી.
પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુના દર્શનના અનેરા મહત્વને લઈને ભક્તોનું ઘોડાપૂર.
પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ સાજ શણગાર કરાયા હતા.
આ પ્રસંગે નિજ મંદિરને ફૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું.
દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરી ધન્ય બનશે.
NEXT:
ટીવીની 'સંસ્કરી વહુ' શમા સિકંદરેનો જોવા મળ્યો બોલ્ડ અવતાર, બિકીનીમાં આપ્યા પોઝ
Related Stories
ચંદ્ર-મંગળ મળીને બનાવશે આ શુભ યોગ, વરસશે માતા લક્ષ્મીની કૃપા
જન્માષ્ટમીથી શરૂ થશે નવું સપ્તાહ, આ 5 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
ખૂબ જ શુભ છે સપનામાં આ 3 જીવોનું દેખાવું, ઘરમાં આવશે ખુશીઓ
રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકારોને કેટલા રૂપિયા મળ્યા?